Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
બાલમુકુંદ દવે
બ. ક. ઠાકોર
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-360
અનુચ્છેદ-356
અનુચ્છેદ-302
અનુચ્છેદ-370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ?

ઈશાન
વાયવ્ય
નૈઋત્ય
અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP