Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

બાલમુકુંદ દવે
મકરંદ દવે
બ. ક. ઠાકોર
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
4)અમરેલી જીલ્લો

1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ખેડૂતો મહુડાં વીણી લે છે

ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે
ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે
ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે
ખેડૂતો મહુડાં વીણી લેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP