Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
બ. ક. ઠાકોર
બાલમુકુંદ દવે
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.
વિભાગ-I
1) નારાયણ સરોવર (કોટેશ્વર)
2) નારેશ્વર
3) બિંદુ સરોવર
4) ભાડભૂતેશ્વર મહાદેવ
I) વડોદરા (પાલેજ) પાસે
II) નખત્રાણા (કચ્છ પાસે)
III) ભરૂચ પાસે
IV) સિદ્ધપુર (પાટણ)

1-I, 2-II, 3-III, 4-IV
1-II, 2-I, 3-IV, 4-III
1-IV, 2-III, 3-II, 4-I
1-IV, 2-III, 3-I, 4-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતાનું નામ શું હતું ?

કરમચંદ મોહનદાસ ગાંધી
કરમચંદ હકમચંદ ગાંધી
કરમચંદ ઉત્તમચંદ ગાંધી
કરમચંદ નવીનચંદ્ર ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

વનવાસ
પાપપુણ્ય
દેશપ્રેમ
સ્નેહાધિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

બાબરનામા
તારીખ-ઈ-ફિરોઝશાહી
તવારીખ-એ-ગુજરાત
આયને-અકબરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

જયંત પાઠક
રમેશ પારેખ
ઝવેરચંદ મેઘાણી
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP