Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
મકરંદ દવે
બાલમુકુંદ દવે
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ન્યુટ્રોન’ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

ગોલ્ડી સ્ટીન
જોસેર આસ્પીડીન
જેમ્સ ચેડવીક
જે.જે.થોમસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

વિટામીન
લોહતત્ત્વ
આયોડિન
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

આપેલ બધી જ યોજનાઓ
અંત્યોદય યોજના
અન્નપુર્ણા
મધ્યાહન ભોજન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP