Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મકરંદ દવે
મણિશંકર ભટ્ટ
બાલમુકુંદ દવે
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.આર્મર હેનસન
ડૉ.એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
P એ Qનો ભાઈ છે. R એ Qની બહેન છે અને S એ Rના પિતા છે. તો Sનો Q સાથે શું સંબંધ છે ?

પૌત્ર
પુત્રી કે પુત્ર
આપેલ પૈકી એક પણ નહીં
પૌત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.31-12-2005
તા.3-10-2005
તા.15-6-2005
તા.12-10-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP