Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મકરંદ દવે
બાલમુકુંદ દવે
બ. ક. ઠાકોર
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?

અનુસૂચિ-11
અનુસૂચિ-9
અનુસૂચિ-6
અનુસૂચિ-12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?

14
10
16
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

વત્તા, વત્સ, વિદ્વાન, વિદ્રોહ
વત્સ, વત્તા, વિદ્વાન, વિદ્રોહ
વત્સ, વિદ્રોહ, વિદ્વાન, વત્તા
વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતાનું નામ શું હતું ?

કરમચંદ ઉત્તમચંદ ગાંધી
કરમચંદ હકમચંદ ગાંધી
કરમચંદ નવીનચંદ્ર ગાંધી
કરમચંદ મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP