Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ઉમ્મીદ યોજના
ખિલખિલાટ યોજના
સંત રૈદાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

અંત્યોદય યોજના
અન્નપુર્ણા
આપેલ બધી જ યોજનાઓ
મધ્યાહન ભોજન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997
પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે.

12
16
30
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP