Talati Practice MCQ Part - 8 ક્યો ભાગ અગ્રમગજનો નથી ? થેલામસ હાઈપોથેલામસ ચતુષ્કકાય ધ્રાણપિંડ થેલામસ હાઈપોથેલામસ ચતુષ્કકાય ધ્રાણપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા. ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.નોર્મન ઈ. બોલોંગ ડૉ.કુરિયન જયપ્રકાશ નારાયણ ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.નોર્મન ઈ. બોલોંગ ડૉ.કુરિયન જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 A, R ના પિતા છે.V, A નો ભાઈ છે. D, R નો ભાઈ છે. જો I, A ના પિતા હોય તો D અને V વચ્ચે સંબંધો શું થાય ? ભાઈ અને નાનો ભાઈ પુત્ર અને પિતા આપેલ પૈકી એક પણ નહીં ભત્રીજો અને કાકા ભાઈ અને નાનો ભાઈ પુત્ર અને પિતા આપેલ પૈકી એક પણ નહીં ભત્રીજો અને કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? રાજકોટ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર રાજકોટ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 24% 16% 12% 6% 24% 16% 12% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP