Talati Practice MCQ Part - 8 ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ એલ.એમ. સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ? મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ? તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જાતે સેવા આપનાર - સ્વયંસેવક જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જેનો કોઈ અંત નથી તે - અનંત તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જાતે સેવા આપનાર - સ્વયંસેવક જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જેનો કોઈ અંત નથી તે - અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ? 24 23 22 26 24 23 22 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત ગીતા કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યોગ્ય જોડકાં જોડો. a) સંધ્યાકાળનો તારોb) અરૂણ c) વરૂણd) સોનેરી ગ્રહi) બુધii) નેપ્ચ્યુનiii) યુરેનસ iv) શુક્ર (a-iv, b-iii, c-i, d-ii) (a-iv, b-ii, c-iii, d-i) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) (a-iv, b-iii, c-i, d-ii) (a-iv, b-ii, c-iii, d-i) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP