Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

આહાર નીતિ
ઉત્તમ આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યો ભાગ અગ્રમગજનો નથી ?

થેલામસ
હાઈપોથેલામસ
ધ્રાણપિંડ
ચતુષ્કકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

મુઘલ
રોમન
ચાલુક્ય
ઈન્ડો-આર્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP