Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તબદીર’ શબ્દનો અર્થ શો થાય ? તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો લાલ રક્તકણો સફેદ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો લાલ રક્તકણો સફેદ રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો. દોહરો પૃથ્વી ચોપાઈ અનુષ્ટુપ દોહરો પૃથ્વી ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 16 12 10 14 16 12 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP