Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

દાહોદ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ?

હેમિસ
રાજાજી
સાઈલેન્ટ વેલી
દચિગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લક્ષદ્વીપ ટાપુ કઈ ડિગ્રી ચેનલથી અલગ પડે છે ?

ઈલેવન ડિગ્રી ચેનલ
ટેન ડિગ્રી ચેનલ
એઈટ ડિગ્રી ચેનલ
નાઈન ડિગ્રી ચેનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP