Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
આબરૂ

અવ્યવીભાવ
બહુવ્રીહી
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
4)અમરેલી જીલ્લો

1-A, 2-D, 3-C, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
“નીક્સ ઓલપિયા’’ વિશે યોગ્ય બાબત જણાવો.

શનિનો સૌથી મોટો ઉપગ્રહ
સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત
ગુરૂ ગ્રહ પરના ચક્રવાતનું નામ
ત્રણ વર્ષે પસાર થતાં ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય ક્યું છે ?

કથક
કૂચીપૂડી
કથકલી
ભરતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP