Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

એલ.એમ. સિંઘવી
જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/221
1/12
1/26
2/315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
“નીક્સ ઓલપિયા’’ વિશે યોગ્ય બાબત જણાવો.

શનિનો સૌથી મોટો ઉપગ્રહ
સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત
ત્રણ વર્ષે પસાર થતાં ધૂમકેતુ
ગુરૂ ગ્રહ પરના ચક્રવાતનું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP