Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?

3 કલાક 20 મિનિટ
2/10 કલાક
3 2/5 કલાક
3 3/10 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકાર ઓળખાવો : જાણે બધું જ લુંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો.

ઉપમા
વ્યતિરેક
અનન્વય
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

સેના પ્રમુખ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP