Talati Practice MCQ Part - 8 સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ? ગ્રામ પંચાયત કલાર્ક નાણાકીય દફ્તર સરપંચના હવાલે અને વહીવટી દફ્તર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે સરપંચ ગ્રામ પંચાયત મંત્રી ગ્રામ પંચાયત કલાર્ક નાણાકીય દફ્તર સરપંચના હવાલે અને વહીવટી દફ્તર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે સરપંચ ગ્રામ પંચાયત મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અગ્નિની પૂજા કયા ધર્મમાં થાય છે ? પારસી બૌદ્વ ખ્રિસ્તી ઈસ્લામ પારસી બૌદ્વ ખ્રિસ્તી ઈસ્લામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યો સ્રાવ અગ્ર પિટ્યૂટરી ગ્રંથિનો નથી ? GH TSH ADH ACTH GH TSH ADH ACTH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 અનુચ્છેદ-341 અનુચ્છેદ-340 અનુચ્છેદ-337 અનુચ્છેદ-338 અનુચ્છેદ-341 અનુચ્છેદ-340 અનુચ્છેદ-337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.વિભાગ-I 1) નારાયણ સરોવર (કોટેશ્વર)2) નારેશ્વર 3) બિંદુ સરોવર 4) ભાડભૂતેશ્વર મહાદેવI) વડોદરા (પાલેજ) પાસે II) નખત્રાણા (કચ્છ પાસે)III) ભરૂચ પાસે IV) સિદ્ધપુર (પાટણ) 1-IV, 2-III, 3-I, 4-II 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-II, 4-I 1-II, 2-I, 3-IV, 4-III 1-IV, 2-III, 3-I, 4-II 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-II, 4-I 1-II, 2-I, 3-IV, 4-III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP