Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

ઝારખંડ
બિહાર
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

મકરંદ દવે
પુરૂરાજ જોશી
જયંતી ગોહેલ
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP