Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

પંચમહાલ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?

મધ્ય પ્રદેશ
કેરળ
કર્ણાટક
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

મથુરદાસ જાની
માવજી દવે (જોશીજી)
કેવળરામ ત્રિપાઠી
કૃષ્ણાશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-337
અનુચ્છેદ-338
અનુચ્છેદ-341
અનુચ્છેદ-340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP