Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
બાબાસાહેબ આંબેડકર
પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ?

જંગલી એરંડી
જંગલી ઘાસ
જંગલી કપાસ
જંગલી પીલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP