Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

પૂ.ગુરુજી
વીર સાવરકર
બાબાસાહેબ આંબેડકર
ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સાકરનો શોધનારો’' (એકાંકી નાટક)ના લેખક કોણ ?

યશવંત પંડ્યા
ચુનીલાલ મડિયા
બકુલ ત્રિપાઠી
તુષાર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ

કર્મધારય
ઉપપદ
તત્પુરુષ
દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP