Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

આયોડિન
પ્રોટીન
વિટામીન
લોહતત્ત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1875
ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1780

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.

આંતરપ્રાસ
ઉપમા
સજીવારોપણ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP