Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

મુન્ડક ઉપનિષદ
ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા
બ્રહ્મસુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પિઠોરા’ શું છે ?

આદિવાસી નૃત્ય
આદિવાસી સંગીત
આદિવાસી ચિત્રકળા
આદિવાસી તહેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ?

દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નવલરામ
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP