Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

મુન્ડક ઉપનિષદ
બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ?

શંકરલાલ મહારાજ
બેચરજી સ્વામી
લાઘા મહારાજ
વીરભાણ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મંદિરનો ઘંટ ટનટન વાગે છે. - રેખાંકિત શબ્દ કેવો છે ?

સમાસ
જોડ્યો
દ્વિરુક્ત
રવાનુકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો.

અનુષ્ટુપ
પૃથ્વી
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP