Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

બ્રહ્મસુત્ર
ઈશોપનિષદ
મુન્ડક ઉપનિષદ
ઉત્તર મીમાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

2 મીનીટ
2 મીનીટ 24 સેકન્ડ
1 મીનીટ 12 સેકન્ડ
1 મીનીટ 48 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ?

રાજકોટ
વાંકાનેર
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે ?

કચ્છ મ્યુઝીયમ, ભૂજ
વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ
બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા
બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP