Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ
બ્રહ્મસુત્ર
મુન્ડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

અન્નપુર્ણા
મધ્યાહન ભોજન યોજના
આપેલ બધી જ યોજનાઓ
અંત્યોદય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન.કે.પી. સાલ્વે
કે.સી. પંત
જી.વી.કે. રાવ
એલ.એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સમાસ ઓળખાવો : ત્રિશૂળ

તત્પુરુષ
દ્વિગુ
મધ્યમપદલોપી
દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ?

ટોળી
ટોળકી
ટોળાં
ટોળું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP