Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ
મુન્ડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કઈ રાજ્ય સરકારની આવક નથી ?

વિદેશી દેવું
વ્યવસાય વેરો
વારસા વેરો
મનોરંજન વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

મહિનાના ચોથા શુક્રવારે
દર શનિવારે
મહિનાના બીજા મંગળવારે
દર મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જઠર રસમાં કયા ઉત્સેચકો હોય છે ?

ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન
પેપ્સિનોજન અને માલ્ટોઝ
પેપ્સિન અને રેનિન
એમાયલેજ અને સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP