સામાન્ય જ્ઞાન (GK)
ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ?

ચેન્નાઈ
બેંગલુરુ
હૈદરાબાદ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

પૂજ્ય ગુરુજી
પૂજ્ય ડૉ. હેડગેવાર
શ્રી બાળાસાહેબ દેવરસ
શ્રી રાજ્જુભૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

ફિલ્મ
રમત-જગત
કોર્પોરેશન કંપની
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

ગંગોત્રી અને કરૂણા
એકપણ નહિં
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
વિક્રાંત અને વિક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોંડલ-ગોવિંદરાય
પોરબંદર-નટવરસિંહ
લીંબડી-જશવંતસિંહ
વડોદરા-સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP