સામાન્ય જ્ઞાન (GK) ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ? ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 11મી ડિસેમ્બર, 2000 11મી નવેમ્બર, 2004 11મી નવેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 11મી ડિસેમ્બર, 2000 11મી નવેમ્બર, 2004 11મી નવેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 311 અનુચ્છેદ 312 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 311 અનુચ્છેદ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢની મુલાકાત બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? મગધ પાટણ ઉજ્જૈન કલિંગ મગધ પાટણ ઉજ્જૈન કલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? રાજા રામમોહનરાય સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP