Talati Practice MCQ Part - 8
હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ?

પોટેશિયમ
ઝિંક
મેગ્નેશિયમ
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ?

24
22
26
23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

890 ચો.મી.
800 ચો.મી.
880 ચો.મી.
805 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

વિલિયમ
બેસ્ટોન
જોસેફ
થોમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP