Talati Practice MCQ Part - 8 ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ગરોળી દેડકું ભૂંડ ઉંદર ગરોળી દેડકું ભૂંડ ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઈશોપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર મુન્ડક ઉપનિષદ ઈશોપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર મુન્ડક ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે. 16 30 12 20 16 30 12 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 24% 16% 6% 12% 24% 16% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/221 1/26 2/315 1/12 1/221 1/26 2/315 1/12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP