Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

માવજી દવે (જોશીજી)
કૃષ્ણાશંકર શાસ્ત્રી
કેવળરામ ત્રિપાઠી
મથુરદાસ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/12
1/221
2/315
1/26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

ફિલ્ડ માર્શલ
જનરલ
ચીફ માર્શલ
એડમિરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ?

એક પણ નહીં
રાજકોટ
વાંકાનેર
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP