Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

દુલાભાયા કાગ
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.813
વિ.સં.810
વિ.સં.808
વિ.સં.802

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ઊભા રહી જવું
ભીંતમાં ખીલો જડી દેવો
અંદર જતા રહેવું
જડ થઈ જવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP