Talati Practice MCQ Part - 8
શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ?

ઈનામ
સાલિયાણું
સરપાવ
પારિતોષિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

ઘૂંઘટવાળી
મિથ્યાભિમાની
તાબે થયેલ
શ્યામવર્ણવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સાચી જોડણી જણાવો.

અભિસારીકા
અભીસારિકા
અભિસારિકા
અભીસારીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
પાટણ
બનાસકાંઠા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP