Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
ભગવત ગીતા
કથોપનિષદ
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ?

રાજાજી
દચિગામ
સાઈલેન્ટ વેલી
હેમિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

થોમસ
જોસેફ
વિલિયમ
બેસ્ટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

403 રૂ.
642 રૂ.
202 રૂ.
203 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP