Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? રાજસ્થાની સિંધી નેપાલી ગુજરાતી રાજસ્થાની સિંધી નેપાલી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. 805 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ભાવનગર પોરબંદર રાજકોટ ગીર સોમનાથ ભાવનગર પોરબંદર રાજકોટ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1993-98 2002-07 1995-2000 2000-05 1993-98 2002-07 1995-2000 2000-05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? વિટામીન આયોડિન પ્રોટીન લોહતત્ત્વ વિટામીન આયોડિન પ્રોટીન લોહતત્ત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP