Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
રામાયણ
ભગવત ગીતા
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
શ્વાસનળી
આંતરડા
ચેતાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ?

Q એ Aના દાદી છે
P અને A બંને પિતરાઈ છે.
P એ Aના મામા છે.
C અને P બંને બહેનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

15 min. 15 sec.
15 min.
14 min. 45 sec
14 min. 30 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ?

સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ
સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ
સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ
સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP