Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
કથોપનિષદ
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

મહિનાના ચોથા શુક્રવારે
દર મંગળવારે
મહિનાના બીજા મંગળવારે
દર શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
અમૃતમ્ યોજના
બાલસખા યોજના
ચિરંજીવી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243B
અનુચ્છેદ-243A
અનુચ્છેદ-243ZD
અનુચ્છેદ-243ZE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
“નીક્સ ઓલપિયા’’ વિશે યોગ્ય બાબત જણાવો.

સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત
શનિનો સૌથી મોટો ઉપગ્રહ
ત્રણ વર્ષે પસાર થતાં ધૂમકેતુ
ગુરૂ ગ્રહ પરના ચક્રવાતનું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP