Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત ગીતા
રામાયણ
મહાભારત
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું વિરોધી જોડકું સાચું છે ?

ઉપજાઉ - ફળદ્રુપ
અધોગામી - ઊર્ધ્વગામી
મંડન- સમર્થન
સમૂહ - સમષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243ZD
અનુચ્છેદ-243B
અનુચ્છેદ-243ZE
અનુચ્છેદ-243A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

30 કલાક
20 કલાક
18 કલાક
15 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે.

1,25,000
1,75,000
1,00,000
1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP