Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
રામાયણ
ભગવત ગીતા
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલો ખૂણો બનાવશે ?

22½°
15½°
7½°
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ
b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા
નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ
d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા
1) દાહોદ જિલ્લો
2) આણંદ જિલ્લો
3) બનાસકાંઠા જિલ્લો
અરવલ્લી જિલ્લો

d-1, a-4, c-3, b-2
a-3, c-4. b-1, d-2
b-4, d-3, a-1, c-2
c-2, b-4, d-1, a-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

કનૈયાલાલ મુનશી
રવિશંકર વ્યાસ
મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ?

750
900
500
600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP