Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1921
ઈ.સ.1971
ઈ.સ.1911
ઈ.સ.1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ?

અનુમસ્તિષ્ક
સેતુ
થેલામસ
ચતુષ્કકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

મહેશ યાજ્ઞિક
હસુ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
ડૉ.શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP