Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1951
ઈ.સ.1921
ઈ.સ.1911
ઈ.સ.1971

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે.

તા.16-12-2016
તા.10-12-2016
તા.17-12-2016
તા.15-12-2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

પુસ્તકાલય વિકાસ દર્શન
વ્યાયામ વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન
આંગણવાડી વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-337
અનુચ્છેદ-338
અનુચ્છેદ-340
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવ શરીરમાં ___ થી પણ વધુ ભાગ ચામડીનો છે.

25,000 સેમી.
10,000 સેમી.
30,000 સેમી.
50,000 સેમી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP