Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1911
ઈ.સ.1921
ઈ.સ.1971
ઈ.સ.1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બેંકીગ સોડા (Baking soda) એ શું છે ?

પોટેશીયમ કાર્બોનેટ
પોટેશીયમ ક્લોરોઈડ
સોડીયમ બાયકાર્બોનેટ
પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?

યહુદી
મેમણ
પારસી
ખોજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી
ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ
ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન
ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હરિ + ઉપાસનાની સંધિ શું થશે ?

હરીપાસના
હરિની ઉપાસના
હર્ષુપાસના
હરિયોપાસના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP