Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

જબલપુર
આણંદ
નવસારી
ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

30 કલાક
15 કલાક
20 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?

2 મિનિટ
5 મિનિટ
3 મિનિટ
4 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે
પૃથ્વીનું પરિક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ?

હેરિયું
વેરિયું
લેરિયું
નેરિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP