Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર વ્યાસ
કનૈયાલાલ મુનશી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો.

સૌભાગ્યવતી
પુણ્યશાળી સ્ત્રી
અખોવન
સતી સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

ઓક્ટોબર-ડિસેમ્બર
સપ્ટેમ્બર-ઓક્ટોબર
જૂન-જુલાઈ
માર્ચ-એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ?

નંદાદેવી
કાંચનજંઘા
ધવલગિરિ
ગોડવિન ઓસ્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP