Talati Practice MCQ Part - 8 વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ? ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ કનૈયાલાલ મુનશી મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ કનૈયાલાલ મુનશી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો. સૌભાગ્યવતી પુણ્યશાળી સ્ત્રી અખોવન સતી સ્ત્રી સૌભાગ્યવતી પુણ્યશાળી સ્ત્રી અખોવન સતી સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ? ઓક્ટોબર-ડિસેમ્બર સપ્ટેમ્બર-ઓક્ટોબર જૂન-જુલાઈ માર્ચ-એપ્રિલ ઓક્ટોબર-ડિસેમ્બર સપ્ટેમ્બર-ઓક્ટોબર જૂન-જુલાઈ માર્ચ-એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ? નંદાદેવી કાંચનજંઘા ધવલગિરિ ગોડવિન ઓસ્ટિન નંદાદેવી કાંચનજંઘા ધવલગિરિ ગોડવિન ઓસ્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP