Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

મહાદેવ દેસાઈ
કનૈયાલાલ મુનશી
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત ગીતા
કથોપનિષદ
મહાભારત
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP