Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર વ્યાસ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંધિ જોડો‌.
સિન્ધુ + ઊર્મિ

સિંધુઊર્મિ
સિન્ધૂર્મિ
સિંધુઉર્મિ
સિંધઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?

કટક
નાગપુર
રાજમુંદ્રી
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP