Talati Practice MCQ Part - 8 વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ? મહાદેવ દેસાઈ કનૈયાલાલ મુનશી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ કનૈયાલાલ મુનશી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 20 10 50 5 20 10 50 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'Embezzle' means : Misappropriate balance clear remunerable Misappropriate balance clear remunerable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મને પાંચ પેન આપો - વાક્યમાં વિશેષણ ઓળખાવો. આપો મને પાંચ પેન આપો મને પાંચ પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે. વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP