Talati Practice MCQ Part - 8 જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ? આપેલ પૈકી એકપણ નહીં લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. આપેલ પૈકી એકપણ નહીં લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિદ્ધ રાજા જયસિંહ રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિદ્ધ રાજા જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 890 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ? સુનયના ગોમતી વિપ્રા યમુનાજી ઘાટ સુનયના ગોમતી વિપ્રા યમુનાજી ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'He is as fat as me.' - Find the adjective. as me as fat as fat He is as me as fat as fat He is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP