ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

અષ્ટાંગહૃદય
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત
પંચસિદ્ધાંતિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

પંડિત ગુરુદત્ત
દેવેન્દ્રનાથ ટાગોર
રાજા રામમોહનરાય
કેશવચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

આર.જી.ભંડારકર
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
નારાયણ ચંદાવરકર
મહાત્મા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP