ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

અકીકમાંથી
માટીમાંથી
પથ્થરમાંથી
લાકડામાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

હંટર કમિશન
રોલેટ કમિશન
ડાયર કમિશન
વાયલી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.
1) દિલ્હી
2) લખનઉ
3) ઝાંસી
4) બરૈલી
A) રાણી લક્ષ્મીબાઈ
B) ખાન બહાદુર ખાન
C) નાનાસાહેબ, તાત્યા ટોપે
D) બહાદુર શાહ જફર બીજો

1-B, 2-A, 3-C, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-C, 2-A, 3-B, 4-D
1-A, 2-B, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP