ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? પૂર્ણસેન નંદિપાલ સૂર્યસેન ધર્મપાલ પૂર્ણસેન નંદિપાલ સૂર્યસેન ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગીઝ જર્મન અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગીઝ જર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ? ડબલ્યુ.સી.બેનરજી વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ આનંદ મોહન બોઝ ડબલ્યુ.સી.બેનરજી વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ આનંદ મોહન બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ મેડમ કામા જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ મેડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ પટના અલાહાબાદ ભોપાલ મુંબઈ પટના અલાહાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP