ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

અકબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

રવીન્દ્રનાથ ટાગોર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
નંદદલાલ બોઝ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સતીપ્રથા નાબુદી
સ્ત્રી કેળવણી
બાળલગ્ન
વિધવા પુનઃલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
રાજ્યની જમીનમાં વાવણી પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ હેસ્ટિંગ
લોર્ડ ડફરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP