ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

નાનાસાહેબ - કાનપુર
બહાદુરશાહ ઝફર - દિલ્હી
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

વિક્રમાદિત્ય પાંચમો
સોમેશ્વર બીજો
તૈલપ પ્રથમ
વિક્રમાદિત્ય છઠ્ઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સંપ્રીતિ - થાઈલેંડ
અલન ગાહ - ઓમાન
મિત્ર શક્તિ - શ્રીલંકા
વ્રજ પ્રહાર - અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
શાહજહાંનામા : ઈનાયત ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP