ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ માનવેન્દ્રનાથ રોય મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ માનવેન્દ્રનાથ રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? કુત્બુદ્દીન જલાલુદ્દીન શેરશાહ ફિરોઝશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન શેરશાહ ફિરોઝશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP