ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? ઈ.સ.1996થી ઈ.સ. 1986થી ઈ.સ. 1976થી ઈ.સ. 1966થી ઈ.સ.1996થી ઈ.સ. 1986થી ઈ.સ. 1976થી ઈ.સ. 1966થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP