ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1925 1945 1932 1947 1925 1945 1932 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? એકાત્મની હયાતી પુનઃ જન્મ કર્મ સ્યદવદા એકાત્મની હયાતી પુનઃ જન્મ કર્મ સ્યદવદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? ભાડા રહીતની જમીન વારસાઈ જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન વચેટિયાઓને અપાયેલી જમીન ભાડા રહીતની જમીન વારસાઈ જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન વચેટિયાઓને અપાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP