ભારતનો ઈતિહાસ (History of India)
આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

એકેય નહીં
લાભશંકર સાધુરામ
રણછોડરાય દયારામ
મૂળશંકર દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

પુરંદરની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ
મદ્રાસની સંધિ
મેંગ્લોરની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

ગુરુ રામદાસ
બાલાજી વિશ્વનાથ
રાઘોબા
તાનાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP