ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સોલી સોરાબજી એલ.એન.સિંહા એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી સોલી સોરાબજી એલ.એન.સિંહા એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ? એકેય નહીં લાભશંકર સાધુરામ રણછોડરાય દયારામ મૂળશંકર દયારામ એકેય નહીં લાભશંકર સાધુરામ રણછોડરાય દયારામ મૂળશંકર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ મેંગ્લોરની સંધિ પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ મેંગ્લોરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન પર્શિયા એનાટોલીઆ બર્મા ચીન પર્શિયા એનાટોલીઆ બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? ગુરુ રામદાસ બાલાજી વિશ્વનાથ રાઘોબા તાનાજી ગુરુ રામદાસ બાલાજી વિશ્વનાથ રાઘોબા તાનાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP