ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.સી.સેતલવાડ સોલી સોરાબજી એલ.એન.સિંહા સી.કે.દફતરી એમ.સી.સેતલવાડ સોલી સોરાબજી એલ.એન.સિંહા સી.કે.દફતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? જલંધર અમૃતસર લુધિયાણા લાહોર જલંધર અમૃતસર લુધિયાણા લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1965 વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? ભગતસિંહ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ લાલા હરદયાલ ભગતસિંહ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ લાલા હરદયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સી. રાજગોપાલાચારી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP