ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?

માઉન્ટબેટન
વેવલ
સાયમન
એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

અથર્વવેદ
ઋગ્વેદ
ચંદોગ્યા ઉપનિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP