ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

લાલા લજપતરાય
સ્વામી દયાનંદ સરસ્વતી
શ્રદ્ધાનંદ
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

લોકમાન્ય તિલક
રવિન્દ્રનાથ યગોર
બારીન્દ્રનાથ ઘોષ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
સામાજિક/ધાર્મિક સંગઠનો
1) બ્રહ્મ સમાજ
2) પ્રાર્થના સમાજ
3) આર્ય સમાજ
4) રામકૃષ્ણ મિશન
સ્થાપકો
A) સ્વામી વિવેકાનંદ
B) સ્વામી દયાનંદ
C) આત્મારામ પાંડુરંગ
D) રાજા રામમોહનરાય

1-A, 2-D, 3-C, 4-B
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP