ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? લાલા હંસરાજ શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા લજપતરાય લાલા હંસરાજ શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? સોમનાથ સાંચીનો સ્તૂપ પેગોડા મહાબલીપુરમ્ સોમનાથ સાંચીનો સ્તૂપ પેગોડા મહાબલીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? એકેય નહીં શાહજહાં ઔરંગઝેબ સલીમ (જહાંગીર) એકેય નહીં શાહજહાં ઔરંગઝેબ સલીમ (જહાંગીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? પાણિની વિષ્ણુશર્મા ચાણક્ય કાલિદાસ પાણિની વિષ્ણુશર્મા ચાણક્ય કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? વિનિય-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા જાતકથા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા જાતકથા અભિધમ્મ-પિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP