ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

સ્વામી દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ
લાલા લજપતરાય
શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

16 ઓકટોબર
16 સપ્ટેમ્બર
25 ઓક્ટોબર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
ભાસ્કરાચાર્ય
સુશ્રુત
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

ટોલેમી
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ
અલબરૂની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP