ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

ગ્યાસુદ્દીન બલ્બન
ગ્યાસુદીન તુઘલક
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ
સિકંદર લોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ?

જમીનદાર
ભૂતપૂર્વ રાજાઓ
સ્વાતંત્ર્ય સૈનિકો
ઉદ્યોગપતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?

તક્ષશિલા વિશ્વવિદ્યાલય
વલ્લભી
નાલંદા વિશ્વવિદ્યાલય
વિક્રમશીલા વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP