ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
ગ્યાસુદીન તુઘલક
ગ્યાસુદ્દીન બલ્બન
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

વિજયનગર સામ્રાજ્ય દરમિયાન
મરાઠા કાળ દરમિયાન
ચોલા કાળ દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

ગોપાલકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ?

આયર્ન પેશવા
ડુંગરના રાજા
આયર્ન શૌલ
ડુંગરના બાદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.
રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP