ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદીન તુઘલક ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે ચાર્લ્સ વુડ લોર્ડ વિલિયમ બેન્ટિક રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે ચાર્લ્સ વુડ લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું. INC નું 1912 સત્ર INC નું 1942 સત્ર INC નું 1896 સત્ર INC નું 1927 સત્ર INC નું 1912 સત્ર INC નું 1942 સત્ર INC નું 1896 સત્ર INC નું 1927 સત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? અબલરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ અબલરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP