ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક ગ્યાસુદ્દીન બલ્બન શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી ઇન્દ્રાવતી રેવતી અવંતી કર્માવતી ઇન્દ્રાવતી રેવતી અવંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ગોપાલકો ગાડરિયા વાગડિયા ટહેડિયા ગોપાલકો ગાડરિયા વાગડિયા ટહેડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? એકાત્મની હયાતી સ્યદવદા કર્મ પુનઃ જન્મ એકાત્મની હયાતી સ્યદવદા કર્મ પુનઃ જન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP