ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? નંદદલાલ બોઝ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? લાહોર ઢાકા હાવડા બનારસ લાહોર ઢાકા હાવડા બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1920 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1928 ઈ.સ. 1920 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? વિજયનગર સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP