ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? ચંદ બારોટ હરિષેણ રાજશેખર કાલિદાસ ચંદ બારોટ હરિષેણ રાજશેખર કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-iii, b-ii, c-i, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-i, b-iii, c-ii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરુ ગાંધીજી ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ગાંધીજી ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. કુવર સિંઘ તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન કુવર સિંઘ તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP