ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? આગ્રા બીકાનેર અજમેર આમેર આગ્રા બીકાનેર અજમેર આમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ? જમીનદાર ભૂતપૂર્વ રાજાઓ સ્વાતંત્ર્ય સૈનિકો ઉદ્યોગપતિઓ જમીનદાર ભૂતપૂર્વ રાજાઓ સ્વાતંત્ર્ય સૈનિકો ઉદ્યોગપતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? તક્ષશિલા વિશ્વવિદ્યાલય વલ્લભી નાલંદા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય વલ્લભી નાલંદા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે બોલ્ડ કુરૂક્ષેત્ર સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? થાઇલેંડ શ્રીલંકા જાપાન સિંગાપુર થાઇલેંડ શ્રીલંકા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP