સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.
સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી
a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-1, d-3
a-3, b-1, c-4, d-2
a-4, b-3, c-2, d-1
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK)
જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જાહેર બિભિત્સ વર્તાવ માટે ગુજરાત એકટની કઇ કલમ મુજબ શિક્ષા થાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
G7 સંગઠનમાં આઠમાં દેશ તરીકે રશિયા કયા વર્ષે જોડાયું હતું ?