સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

જ્યોતિષ
વ્યાકરણ
આયુર્વેદ
રાજ્ય વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-1, d-3
a-3, b-1, c-4, d-2
a-4, b-3, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

કામદેવ
વિશ્વકર્મા
કાર્તિકેય
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP