સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

રાજ્ય વહીવટ
જ્યોતિષ
આયુર્વેદ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

ઝારખંડ
આંધ્રપ્રદેશ
તેલગાંના
છતીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

ઉપપદ સમાસ
બહુવ્રીહિ સમાસ
મધ્યમપદલોપી સમાસ
તત્પુરૂષ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

શ્રી વી. આર. મહેતા
ડૉ.એમ. એન. દેસાઈ
ડૉ. પી. સી. વૈદ્ય
પ્રા. નિરંજન દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP