સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

જ્યોતિષ
રાજ્ય વહીવટ
આયુર્વેદ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

ગ્રીક સંસ્કૃતિ
બેબીલોન સંસ્કુતિ
સિંધુ સંસ્કૃતિ
મિસર સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

મધ્યમના
સૌથી ઉપરના
સૌથી નીચેના
આ બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP