સામાન્ય જ્ઞાન (GK) જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો. જ્યોતિષ રાજ્ય વહીવટ આયુર્વેદ વ્યાકરણ જ્યોતિષ રાજ્ય વહીવટ આયુર્વેદ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? ગ્રીક સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ સિંધુ સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ સિંધુ સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ? મહી તુંગભદ્રા ગોદાવરી મૂસી મહી તુંગભદ્રા ગોદાવરી મૂસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક મિલિયન એટલે શું થાય ? પચાસ લાખ એક કરોડ દસ લાખ એક લાખ પચાસ લાખ એક કરોડ દસ લાખ એક લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. રવિ સાહેબ દલપતરામ કેવળપુરી દયારામ રવિ સાહેબ દલપતરામ કેવળપુરી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ? મધ્યમના સૌથી ઉપરના સૌથી નીચેના આ બધા જ મધ્યમના સૌથી ઉપરના સૌથી નીચેના આ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP