સામાન્ય જ્ઞાન (GK) જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો. વ્યાકરણ જ્યોતિષ રાજ્ય વહીવટ આયુર્વેદ વ્યાકરણ જ્યોતિષ રાજ્ય વહીવટ આયુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે ? ભરુચ તાપી ડાંગ નર્મદા ભરુચ તાપી ડાંગ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો. દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. મધુ રાય દલપત રામ સુરેશ જોષી કિશોર જાદવ મધુ રાય દલપત રામ સુરેશ જોષી કિશોર જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP