સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

આયુર્વેદ
વ્યાકરણ
જ્યોતિષ
રાજ્ય વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.

ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા
નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ
ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી
ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

સતીશ ગુજરાલ
રવિશંકર રાવળ
એમ.એફ. હુસેન
મૃણાલ સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP