સામાન્ય જ્ઞાન (GK) જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો. આયુર્વેદ રાજ્ય વહીવટ જ્યોતિષ વ્યાકરણ આયુર્વેદ રાજ્ય વહીવટ જ્યોતિષ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ? કચ્છ મ્યુઝિયમ ફતેસિંહ મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ એલ.ડી. મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ફતેસિંહ મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ એલ.ડી. મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ? દિલ્હી અમદાવાદ ગાંધીનગર સુરત દિલ્હી અમદાવાદ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM 2.5 કણોનો વ્યાસ કેટલો હોય છે ? 2.5 મીટર 2.5 મિલીમીટર 2.5 નેનોમીટર 2.5 માઈક્રોમીટર 2.5 મીટર 2.5 મિલીમીટર 2.5 નેનોમીટર 2.5 માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ ફરજીયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દાદરગોટી કયા પાક સાથે સંકળાયેલ છે ? બાજરા મકાઈ ડાંગર જુવાર બાજરા મકાઈ ડાંગર જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP