સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

વ્યાકરણ
જ્યોતિષ
આયુર્વેદ
રાજ્ય વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન
ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (GMRT) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

ગુજરાત
ઓડિશા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
નેમિનાથ
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP