સામાન્ય જ્ઞાન (GK) જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો. આયુર્વેદ વ્યાકરણ જ્યોતિષ રાજ્ય વહીવટ આયુર્વેદ વ્યાકરણ જ્યોતિષ રાજ્ય વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ઉંદર ભૂંડ ગરોળી દેડકું ઉંદર ભૂંડ ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? સતીશ ગુજરાલ રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન સતીશ ગુજરાલ રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ? 10 ટકા 50 ટકા 30 ટકા 80 ટકા 10 ટકા 50 ટકા 30 ટકા 80 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક મિલિયન એટલે શું થાય ? એક લાખ એક કરોડ દસ લાખ પચાસ લાખ એક લાખ એક કરોડ દસ લાખ પચાસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP