Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
રાધાગુપ્ત
ચાણક્ય
ઉપગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર કયું છે ?

ઘોઘા
મુંદ્રા
પીપાવાવ
અલંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ?

જહાંગીર
આલપખાન
મહેમુદ બેગડો
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

રમણલાલ સોની
વેણીભાઈ પુરોહિત
ચંદ્રવદન મહેતા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP