ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
પ્રિયદર્શી - મધુસુદન પારેખ
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

વલ્લભ ભટ્ટ
અવિનાશ વ્યાસ
પ્રભુલાલ દ્વિવેદી
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP