ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. લક્ષ્મી શોધમા મિથ્યાભિમાન આગગાડી લક્ષ્મી શોધમા મિથ્યાભિમાન આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ મકરંદ દવે પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો હતો ? સેડલા કાલોલ ખંભારા વાલોડ સેડલા કાલોલ ખંભારા વાલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? આત્મકથા યાત્રાવર્ણન જીવનચરિત્ર એકાંકી આત્મકથા યાત્રાવર્ણન જીવનચરિત્ર એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP