ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ખીજડીયે ટેકરે
અંતસ્રોતા
ચોપાટીને બાંકડે
શરણાઈના સૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ક.મા.મુનશી
જયંત ખત્રી
પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP