ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? વળામણાં ભાંગ્યાના ભેરુ કદલીવન અતીતવન વળામણાં ભાંગ્યાના ભેરુ કદલીવન અતીતવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ન્હાનાલાલ બ. ક. ઠાકોર કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર કાન્ત કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. કૃષ્ણદાસભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર હરગોવિંદભાઈ કૃષ્ણદાસભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર હરગોવિંદભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દયારામ દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP