Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

યહૂદી
ખ્રિસ્તી
મુસ્લિમ
જરથોસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
પાલીતાણા
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

શલ્ય
વિદુર
વિકર્ણ
યુયુત્સુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

સંઘર્ષમાં ગુજરાત
કટોકટીની સંઘર્ષયાત્રા
ગુજરાતમાં કટોકટી
ગુજરાતની સંઘર્ષગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું (ગુર્જર પ્રાન્તનું) પાટનગર કયુ હતું ?

ગાંધીનગર
કર્ણાવતી
વડોદરા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP