Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

આનંદમઠ
ગોરા
જોડાની શોધ
ગીતાંજલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વીર કવિ નર્મદ
શાંતિલાલ શાહ
ઈચ્છારામ સુ. દેસાઈ
ફર્દુનજી મર્ઝબાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દિશા જાણવા માટે વપરાતું યંત્ર કયું છે ?

વરાળ યંત્ર
સ્ટોપવોચ
સીસ્મોગ્રાફ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP