Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ? 15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ 15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ 2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી 15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ 15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ 2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ? ચૈતન્ય મહાપ્રભુ એક પણ નહીં સ્વામિ રામદાસ વિવેકાનંદ ચૈતન્ય મહાપ્રભુ એક પણ નહીં સ્વામિ રામદાસ વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ? માથાનો દુખાવો તાવ ટી.બી. કફ - ઉધરસ માથાનો દુખાવો તાવ ટી.બી. કફ - ઉધરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ? હરિહર ખંભોળજા અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે ઈન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે. જીવા સ્તર્શક ત્રિજ્યા રેખા જીવા સ્તર્શક ત્રિજ્યા રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતની વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે ? દસ પચ્ચીસ વીસ પંદર દસ પચ્ચીસ વીસ પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP