Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ? 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ 15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ 2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી 15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ 15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ 2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી 15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાભારતના યુદ્ધમાં બાણ શૈયા પર કોણ રહયું હતું ? કૃષ્ણ ભીમ અર્જુન ભીષ્મ કૃષ્ણ ભીમ અર્જુન ભીષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૌઠાનો મેળો શાના વેપાર માટે પ્રસિદ્ધ છે ? ઊંટ ગાય ઘોડા ગધેડા ઊંટ ગાય ઘોડા ગધેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના રાષ્ટ્રપ્રમુખ કોને પોતાના હોદાનું 'રાજીનામું' આપે ? વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જો તમારો ફોટો કોમ્પ્યુટરમાં લેવો હોય તો શાનો ઉપયોગ કરશો ? માઉસ સ્કેનર પ્રિન્ટર કિ બોર્ડ માઉસ સ્કેનર પ્રિન્ટર કિ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? ખ્રિસ્તી મુસ્લિમ જરથોસ્તી યહૂદી ખ્રિસ્તી મુસ્લિમ જરથોસ્તી યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP