Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ
15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

ચૈતન્ય મહાપ્રભુ
એક પણ નહીં
સ્વામિ રામદાસ
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ?

માથાનો દુખાવો
તાવ
ટી.બી.
કફ - ઉધરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

હરિહર ખંભોળજા
અમૃતલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે.

જીવા
સ્તર્શક
ત્રિજ્યા
રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP