Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

બાલાશંકર કંથારિયા
કાન્ત
મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ત્રિફળાચૂર્ણના ઉત્પાદનમાં કયા ઝાડનું ફળ વપરાતું નથી ?

હરડે
આંબળા
સાદડો
બહેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

ગોકુળ
મથુરા
દ્વારકા
વૃંદાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ?

રવિશંકર મહારાજ
ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ
મહાત્મા ગાંધીજી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP