Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

બાલાશંકર કંથારિયા
ન્હાનાલાલ
મણિલાલ ન. દ્વિવેદી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ?

ઈથેઈન
નાઈટ્રોજન
એમોનિયા
મીથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ :

સિંગાપુર
મનીલા
બેંગકોક
જાકાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

મહાત્મા ગાંધી
મધર ટેરેસા
જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ચાણક્ય
રવીન્દ્રનાથ ટાગોર
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP