Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ મણિલાલ ન. દ્વિવેદી કાન્ત બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ મણિલાલ ન. દ્વિવેદી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ? ઈથેઈન નાઈટ્રોજન એમોનિયા મીથેન ઈથેઈન નાઈટ્રોજન એમોનિયા મીથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સિંદૂર વૃક્ષના કયા ભાગમાંથી બને છે ? પાન મૂળ ફળ થડ પાન મૂળ ફળ થડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ : સિંગાપુર મનીલા બેંગકોક જાકાર્તા સિંગાપુર મનીલા બેંગકોક જાકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી. મહાત્મા ગાંધી મધર ટેરેસા જવાહરલાલ નેહરુ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ મહાત્મા ગાંધી મધર ટેરેસા જવાહરલાલ નેહરુ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય રવીન્દ્રનાથ ટાગોર ગિજુભાઈ બધેકા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય રવીન્દ્રનાથ ટાગોર ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP