Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? મણિલાલ ન. દ્વિવેદી ન્હાનાલાલ બાલાશંકર કંથારિયા કાન્ત મણિલાલ ન. દ્વિવેદી ન્હાનાલાલ બાલાશંકર કંથારિયા કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પી.ટી.આઈ. (PTI) એટલે ? પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હાથીનું બચ્ચું કયા નામે ઓળખાય છે ? લવારુ ખોલકુ બોતડું મદનિયું લવારુ ખોલકુ બોતડું મદનિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે. મસાલેદાર સમતોલ ગળપણવાળા ટેસવાળા મસાલેદાર સમતોલ ગળપણવાળા ટેસવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ? દ્વારકા ગોકુળ વૃંદાવન મથુરા દ્વારકા ગોકુળ વૃંદાવન મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ? આદિત્ય, હિરણ્યગર્ભ ભાણ, ભાનુ સવિતા, ભાસ્કર રવિ, કિરણ આદિત્ય, હિરણ્યગર્ભ ભાણ, ભાનુ સવિતા, ભાસ્કર રવિ, કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP