Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

બાલાશંકર કંથારિયા
ન્હાનાલાલ
મણિલાલ ન. દ્વિવેદી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
મહેસાણા
પાટણ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર વાઈરસ એ શું છે ?

ઓપરેટિંગ સિસ્ટમ
કોમ્પ્યુટર પ્રોગ્રામ
હાર્ડવેર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP