Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ ધર્મ નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? કાન્ત મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ કાન્ત મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીની આસપાસ કોણ પ્રદક્ષિણા કરે છે ? બુધ સૂર્ય ચંદ્ર ગુરુ બુધ સૂર્ય ચંદ્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નોર્મલ સલાઈનમાં મીઠા (NaCl)નું પ્રમાણ કેટલું હોય છે ? 0.85 mg% 0.085 g% 0.3 g% 0.85 g% 0.85 mg% 0.085 g% 0.3 g% 0.85 g% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ? મુંબઈ દિલ્હી બેંગલોર કલકત્તા મુંબઈ દિલ્હી બેંગલોર કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હોકીની રમતમાં પ્રત્યેક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ? 12 10 15 11 12 10 15 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP