Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

લોકસભા
ગ્રામ પંચાયત
રાજ્યસભા
રાષ્ટ્રપતિ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

શલ્ય
વિદુર
વિકર્ણ
યુયુત્સુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે.

સોનું, ચાંદી અને તાંબુ
ચાંદી, તાંબુ અને લોખંડ
તાંબુ, જસત અને નિકલ
ચાંદી, જસત અને લોખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

મોઢેરા
સૂરજ (તા.:કડી)
અંબાજી
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP