Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સંસદ
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

દ્વારકા
ગોકુળ
વૃંદાવન
મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

ઢાલ અને તલવાર
રોટી અને કમળ
જલતી મશાલ
તીર અને કામઠું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP