ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? રાજીવ પટેલ ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? સુરેશ જોશી વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી સુરેશ જોશી વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP