ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ?

વિજય શંકરવાસુ
ભારદ્વાજ વિજય
હર્ષણ પુષ્કર્ણા
નગેન્દ્ર વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
પિનાકિન ઠાકોર
વેણીભાઈ પુરોહિત
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

મૂર્ધન્ય યુગ
પ્રહરી યુગ
સાહિત્ય યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP