ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

નવલકથા
નવલિકા
વાર્તા
એકાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

ગુણવંતરાય આચાર્ય
કૃષ્ણલાલ શ્રીધરાણી
મગનભાઈ પટેલ
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP