ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા સરોજ પાઠક કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? ધંધૂકા બાવળા ધોળકા પાટણ ધંધૂકા બાવળા ધોળકા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલકથા નવલિકા વાર્તા એકાંકી નવલકથા નવલિકા વાર્તા એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? મુક્તક ખંડકાવ્ય સોનેટ હાઈકુ મુક્તક ખંડકાવ્ય સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ પંચસખા સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP