ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી
નર્મદ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

પંડિત સુખલાલજી
રાવજી પટેલ
જયંતી દલાલ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

મહાદેવભાઈ દેસાઈ
ગૌરીશંકર જોશી
રમણલાલ દેસાઈ
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP