ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'વળામણાં'
'મળેલા જીવ'
'ભાગ્યાંના ભેરુ'
'માનવીની ભવાઈ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

પિતા રત્નસિંહજીએ
દાદા રાવ દુદાજીએ
માતા વીરકુંવરીએ
શ્રીકૃષ્ણએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP