Talati Practice MCQ Part - 9 અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી. કચ્છ સુરત પાટણ સુરેન્દ્રનગર કચ્છ સુરત પાટણ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ? બૈજુ બાવરા પંડિત જસરાજજી પંડિત ઓમકારનાથ તાનારીરી બૈજુ બાવરા પંડિત જસરાજજી પંડિત ઓમકારનાથ તાનારીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રસિકલાલ મહેતા બળવંતરાય મહેતા ડૉ. જીવરાજ મહેતા ડૉ. આંબેડકર રસિકલાલ મહેતા બળવંતરાય મહેતા ડૉ. જીવરાજ મહેતા ડૉ. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. પ્રત્યાહાર ધર્મ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધર્મ નિયમ પ્રાણાયામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. ચં. ચી. મહેતા ક. મા. મુન્શી જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા ક. મા. મુન્શી જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ ? 1947 1948 1963 1960 1947 1948 1963 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP