Talati Practice MCQ Part - 9
અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી.

કચ્છ
સુરત
પાટણ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

બૈજુ બાવરા
પંડિત જસરાજજી
પંડિત ઓમકારનાથ
તાનારીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રસિકલાલ મહેતા
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
ડૉ. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

પ્રત્યાહાર
ધર્મ
નિયમ
પ્રાણાયામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ચં. ચી. મહેતા
ક. મા. મુન્શી
જયંતી દલાલ
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP