Talati Practice MCQ Part - 9 "છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ." પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો. વસંતતિલકા ઉપજાતિ મનહર તોટક વસંતતિલકા ઉપજાતિ મનહર તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિરુદ્ધાર્થી શબ્દ આપો. મર્ત્ય અમર મૃત્યુ જીવન મતિ અમર મૃત્યુ જીવન મતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ? પાવાગઢ પાટણ પાલીતાણા જૂનાગઢ પાવાગઢ પાટણ પાલીતાણા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ? પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી ઝવેરચંદ મેધાણી ભૂપત વડોદરિયા પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી ઝવેરચંદ મેધાણી ભૂપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP