ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

રૂપક
આંતરપ્રાસ
અંત્યાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોષી - વાસુકી
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP