ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર રમણલાલ સોની પીતાંબર પટેલ ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર રમણલાલ સોની પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. વડોદરા રાજપીપળા માતર પાલનપુર વડોદરા રાજપીપળા માતર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. જવનિકા સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી જવનિકા સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? હવેલી શહીદનું સ્વપ્ન બારણે ટકોરે સાપના ભારા હવેલી શહીદનું સ્વપ્ન બારણે ટકોરે સાપના ભારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? જીગર અને અમી કરણઘેલો રાજાધિરાજ અભિમન્યુ આખ્યાન જીગર અને અમી કરણઘેલો રાજાધિરાજ અભિમન્યુ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP