Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ?

દારા
ક્ષેત્રી
કલત્ર
તિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

એમોનિયા
મિથાઈલ આઈસોસાઈનાઈડ
કાર્બન મોનોક્સાઈડ
મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 18,000
રૂ. 15,000
રૂ. 12,000
રૂ. 16,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP