Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

વૌઠાનો મેળો – આણંદ
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
તરણેતરનો મેળો – થાન
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે.

એલોપથી
યુનાની
આયુર્વેદ
હોમીયોપેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

શલ્ય
વિદુર
વિકર્ણ
યુયુત્સુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ?

ગાયનેકોલોજી
પેથોલોજી
ન્યૂરોલોજી
ઓર્થોપેડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP