ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? ધૂમ્રસેર મનમાં ભૂત કાચની દિવાલ સુર્યા ધૂમ્રસેર મનમાં ભૂત કાચની દિવાલ સુર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ગોંડલ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. સી.સી.મહેતા દલપતરામ જનક દવે કે.એમ. મુનશી સી.સી.મહેતા દલપતરામ જનક દવે કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? ખરી કેળવણી અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP