ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી
રવીન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

કે.હ.ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
અંબાલાલ દેસાઈ
રણછોડભાઈ ઉદયરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

નંદુલાલ મહેતાને
સુરેશ મહેતાને
શૈલેષ મહેતાને
ગૌરાંગ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP