Talati Practice MCQ Part - 9 ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ? એસ. એન. બેનર્જી દાદાભાઈ નવરોજી જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ એસ. એન. બેનર્જી દાદાભાઈ નવરોજી જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો : 11.8 15.3 22.8 10.8 11.8 15.3 22.8 10.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ? સંજાણ ઘોઘા પીપાવાવ કંડલા સંજાણ ઘોઘા પીપાવાવ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ? લાલ રક્તકણ લિમ્ફોસાઈટ શ્વેત રક્તકણ એક પણ નહીં લાલ રક્તકણ લિમ્ફોસાઈટ શ્વેત રક્તકણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? ગીતગોવિંદ માતૃમહિમા ગીતાંજલિ આનંદમઠ ગીતગોવિંદ માતૃમહિમા ગીતાંજલિ આનંદમઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ તરણેતરનો મેળો – થાન ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ તરણેતરનો મેળો – થાન ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP