Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દાદાભાઈ નવરોજી
જે. એ. હિક્કી
એસ. એન. બેનર્જી
દેવેન્દ્રનાથ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?

Talati Practice MCQ Part - 9
બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ?

પિડિયાટ્રીશિયન
સર્જન
ફિઝિશિયન
ઓર્થોપેડિક ડોકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા

ઊર્મિકાવ્ય
પ્રભાતિયાં
ગઝલ
પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ખાતર
ખાદ્યતેલ
ડીઝલ
ઔષધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP