Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

એસ. એન. બેનર્જી
દાદાભાઈ નવરોજી
જે. એ. હિક્કી
દેવેન્દ્રનાથ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો :

11.8
15.3
22.8
10.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

સંજાણ
ઘોઘા
પીપાવાવ
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ?

લાલ રક્તકણ
લિમ્ફોસાઈટ
શ્વેત રક્તકણ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?

ગીતગોવિંદ
માતૃમહિમા
ગીતાંજલિ
આનંદમઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
વૌઠાનો મેળો – આણંદ
તરણેતરનો મેળો – થાન
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP