Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દાદાભાઈ નવરોજી
એસ. એન. બેનર્જી
દેવેન્દ્રનાથ ઘોષ
જે. એ. હિક્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી રાજીવ ગાંધી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ?

ફિઝિશિયન
ઓર્થોપેડિક ડોકટર
પિડિયાટ્રીશિયન
સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP