Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

કેન ઉપનિષદ
કંઠ ઉપનિષદ
મુંડક ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરમાંથી 'delete' કરેલી ફાઈલ પાછી મેળવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ કરવો પડે ?

રીસાઈકલ બિન (Recycle Bin)
સિલેકટ ઓલ (Select All)
રીડુ (Redo)
મેક્સિમાઈઝ (Maximise)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
અખો
મીરાંબાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP