Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દ્વાશ્રય
કૃષ્ણાવતાર
પંચીકરણ
દશમસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શાંતિલાલ શાહ
ફર્દુનજી મર્ઝબાન
વીર કવિ નર્મદ
ઈચ્છારામ સુ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરવિંદ ઘોષ કયા સામયિકનું સંપાદન કરતા હતા ?

કિવટ ઈન્ડિયા
ભારત ભારતી
વંદે માતરમ્
ઈન્કલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ
સંસદ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP