Talati Practice MCQ Part - 9
ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ લંકનમાં શરૂ કરેલા સમાચારપત્રનું નામ શું હતું ?

Indian Sociologist
India Awaking
Hindustan Times
Cronical

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ?

ગુરૂશિખર
કાંચન જંઘા
ગંગા પર્વત
માઉન્ટ એવરેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

રાજ્યસભા
લોકસભા
રાષ્ટ્રપતિ ભવન
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

પ્રભુદાસ પટવારી
કે. કે. શાહ
હિતેન્દ્ર દેસાઈ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

26%
22½%
23½%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP