Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

કંઠ ઉપનિષદ
કેન ઉપનિષદ
મુંડક ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય.

5/6 કામ/મિનિટ
1/2 કામ/કલાક
1/3 કામ/કલાક
1/4 કામ/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

કાવેરી
ગોદાવ૨ી
પેરીયાર
મહા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ?

નર્મદા
મહીસાગર
તાપી
વિશ્વામિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

શ્રી રામન્ના
વિક્રમ સારાભાઈ
જગદીશચંદ્ર બોઝ
સી.વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે ?

12 ઓકટોબર
14 ઓકટોબર
2 જી ઓકટોબર
10 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP