Talati Practice MCQ Part - 9 યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ? કેન ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ મુંડક ઉપનિષદ કંઠ ઉપનિષદ કેન ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ મુંડક ઉપનિષદ કંઠ ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. ભાવવાચક નામ સર્વનામ વિશેષણ વિશેષ ભાવવાચક નામ સર્વનામ વિશેષણ વિશેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન ગ્રિફિથ કેરી મૂલીસ આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન ગ્રિફિથ કેરી મૂલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ક્યું પ્રાણી સૌથી લાંબું આયુષ્ય ભોગવે છે ? મગર માછલી કાચબો દેડકો મગર માછલી કાચબો દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ? 5 : 2 3 : 1 1 : 3 1 : 4 5 : 2 3 : 1 1 : 3 1 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP