Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

મુંડક ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ
કંઠ ઉપનિષદ
કેન ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ઝાકીર હુસૈન
રાજગોપાલાચારી
લોર્ડ માઉન્ટબેટન
ડો. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

મસાલેદાર
ટેસવાળા
સમતોલ
ગળપણવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ?

કાજુ
સીતાફળ
દાડમ
આંબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સહુ પ્રથમ બોલતું ચિત્રપટ ___ હતું.

રાજા હરિશ્ચંદ્ર
કાગઝ કે ફૂલ
આલમઆરા
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP