Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહારાજા કૃષ્ણકમારસિંહજી
મહાત્મા ગાંધીજી
મહારાજા ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

ઉકાળીને
નિસ્યંદનથી
બાષ્પીભવનથી
ક્લોરીનેશનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP