Talati Practice MCQ Part - 9
ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ?

ઈથેઈન
એમોનિયા
નાઈટ્રોજન
મીથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ?

જ્યોતીન્દ્ર દવે
દર્શક
અશ્વિની ભટ્ટ
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

કાન્ત
મણિલાલ ન. દ્વિવેદી
બાલાશંકર કંથારિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
વિનાયક સાવરકર
પંડિત મદનમોહન માલવિયા
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP