Talati Practice MCQ Part - 9
નર્મદા પરનો સરદાર સરોવર ડેમ કયાં આવેલ છે ?

કેવડિયા
ધુવારણ
કાકરાપાર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

13(2/3)%
23(1/13)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.
18(3/4)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ભગવદ્ ગીતા
ધર્મગ્રંથ
શબ્દકોષ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP