Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? નાસિક મથુરા હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) નાસિક મથુરા હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'Wings of Fire' ના લેખક કોણ છે ? ડો. એ.પી.જે. અબ્દુલ કલામ વિલિયમ શેકસપિયર જવાહરલાલ નેહરુ આર. કે. નારાયણ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ વિલિયમ શેકસપિયર જવાહરલાલ નેહરુ આર. કે. નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? કેરી મૂલીસ આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન ગ્રિફિથ કેરી મૂલીસ આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન ગ્રિફિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે. બચત ખાતું ક્રેડિટ કાર્ડ લોન ખાતું કેશ ક્રેડિટ બચત ખાતું ક્રેડિટ કાર્ડ લોન ખાતું કેશ ક્રેડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ? અત્રિ ધ્રુવ પુલસ્ત્ય વસિષ્ઠ અત્રિ ધ્રુવ પુલસ્ત્ય વસિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મધ' કોનું મનભાવતું ભોજન છે ? સિંહ મધમાખી વાનર રીંછ સિંહ મધમાખી વાનર રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP