Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

અલ્હાબાદ(પ્રયાગ)
નાસિક
હરદ્વારમાં
મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

સિદ્ધરાજ જયસિંહ
અકબર
મીનળદેવી
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

શબ્દકોષ
નવલકથા
ભગવદ્ ગીતા
ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ?

ઈન્ડિયન એક્સપ્રેસ
હિન્દુસ્તાન
સ્ટેટસમેન
ધ સન્ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP