Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

અલ્હાબાદ(પ્રયાગ)
મથુરા
નાસિક
હરદ્વારમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

વડાપ્રધાન
સર્વોચ્ચ અદાલત
સંસદ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

બાષ્પીભવનથી
ક્લોરીનેશનથી
ઉકાળીને
નિસ્યંદનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ?

સુરત
ચાંપાનેર
પાટણ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
તરણેતરનો મેળો – થાન
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
વૌઠાનો મેળો – આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP